દાદીમાનું સુખ

(20)
  • 2k
  • 2
  • 548

આજના જમાનાના જીવન દર્શન પર આ વાર્તા પ્રકાશ પાડે છે. માબાપનું લક્ષ સંતાનોને મોટા કરવા, ભણાવવાનાં.સંતાનો ભણીગણીને થાળે પડે એટલે પરણાવાનાં. માબાપ વિચારે હવે આપણને નિરાંત મળશે. પણ સમય પલટાયો છે.છોકરો પરણે, વહુ ઘરે આવે.અને તે પણ નોકરી કરે..સમયનો અભાવ, દોડાદોડી, કેરિયર વચ્ચે બાળકો માબાપનાં પ્રેમ માટે તરસે ત્યારે શું થાય તે માટે વાંચો હ્દય સ્પર્શી વાર્તા દાદીમાંનું સુખ