આઝાદી

(19)
  • 705
  • 2
  • 300

'જેને ગુલામી જ કરવી હોય એને ભગવાન પણ ન બચાવી શકે. ' આ સંદેશ રજૂ કરતી આ વાર્તા છે. નાથિયાને ગાળો દેતાં શેઠ મંજૂર છે પણ માન જાળવતા શેઠ મંજૂર નથી. પરિણામે શું થય છે એ જાણવા આ વાર્તા વાંચો. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com