આ એક મરણ પથારીએ પડેલા માણસની વાત છે અને આ સ્વાર્થી દુનિયામાં સ્વજનો ,પત્ની વગેરે શું વિચારી રહ્યા છે,તે માનવી એટલેકે સમય પોતે શું અનુભવી રહ્યો છે તેના પર વાર્તા છે .આશા છેકે આપ સહુને ગમશે.આભાર