ગિરનાર -

(38)
  • 5.6k
  • 7
  • 1.2k

ગિરનાર એ પર્વતોનો સમૂહ છે. ગિરનાર ઉપર નેમિનાથ મંદિર, અંબાજી માતા મંદિર, ગોરખનાથ અને દત્તાત્રેય મંદિર આવેલા છે. ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઉંચો પર્વત છે. એવું કેહવાય છે કે ગિરનારને ૯૯૯૯ પગથીયા છે પણ ખરેખરમાં ૭૦૦૦ કે ૮૦૦૦ પગથીયા જ છે. શ્રદ્ધાળુઓ એવું માને છે કે ખુલ્લા પગે ગિરનારના પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.