મનુષ્ય લીલા

  • 2.8k
  • 1
  • 603

શુ બન્યુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતર્યા કલિયુગમાં. ઍક વાર ભગવાન શ્રી કૃષ્ણને ધરતી પર આંટો મારવા આવવાનું મન થયુ.વેશ બદલ્યા વગર જ આવીને ભગવાન ભૂમિ પર અવતર્યા. આ એમનો અગિયારમો અવતાર નહતો પણ ખાલી પોતાની સૃષ્ટિમાં સર્જાયેલા આધુનિક મનુષ્યો જોવાનું મન થયેલું અને એટ્લે જ આવેલાં હતાં અષાઢી અમાવસ્યાનાં પખવાડિયાની અંધારી અગિયારસએ.