માતાના મઢની અદભુત પદયાત્રા

(12)
  • 3.4k
  • 3
  • 1k

કચ્છમાં આવેલ પ્રખ્યાત માતાના મઢ સ્થળ વિશે ભાગ્યે જ કોઈક અજાણ હશે. વળી નવરાત્રી જેવા તહેવારોના દિવસોમાં તો આ તીર્થ જાણે યાત્રાળુઓ માટે સ્વર્ગ સમાન બની રહે છે. એટલે આ નવરાત્રીએ પદયાત્રા કરીને ત્યાં પહોંચવાનો અદભુત લાભ મળ્યો. તો આ તીર્થની પદયાત્રા વિશે રોમાંચક માહિતી મળશે.