શ્રાદ્ધ

(12)
  • 2.3k
  • 1
  • 661

સમયના પરિવર્તન સાથે કેટલીક પરંપરાઓ તૂટતી જાય છે. કેટલીક પરંપરાઓના પાલનમા પણ પરિવર્તન આવતું જાય છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને વાસ નાખવાની પરંપરાના પાલનમાં હવે કેવી મુશ્કેલીઓ આવી છે અને પરંપરાના પાલનમાં કેવા ફેરફાર થયા છે એ વિષેની આ વાર્તા છે.