દરેક ઘટનામાંથી સુખ શોધવાનાં રસ્તા એટલે હકારાત્મક અભિગમ અને દુઃખ શોધવાના રસ્તા એટલે નકારાત્મક અભિગમ. જે ઘટનામાં તમને દુઃખ લાગે છે તે સર્વ ઘટનામાંથી સુખ હું શોધી લઉં છું. સ્મિત મને કેટલું સુખ આપશે તેની કલ્પના ને બદલે સ્મિતને હું કેટલું સુખ આપી શકું.