આંસુડે ચીતર્યા ગગન ૨૧

(26.2k)
  • 5.4k
  • 3
  • 2.4k

‘સંતાન ભગવાનની દેન જરૂર છે. પણ એની હાજરી કેટલાય મનદુ:ખોના મારણ સમી છે. સંતાન વિનાનું દાંપત્યજીવન એટલે ફુલ વિનાનો બાગ – બંનેના સુમેળનું એક માત્ર સાધન એટલે બાળક. ’