ગુજરાતી તત્વજ્ઞાન વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

જિંદગી માં આગળ આવવું છે.
દ્વારા Ashish

ગુજરાતી પરિવાર માં જન્મ અને એ પણ વાણીયા ને ત્યાં, ઘર નું વાતાવરણ એવુ કે નોકરી બીજા માટે કરવી એના કરતા એ knowledge નો ઉપયોગ પોતાના ધંધા માટે કરવો ...

મારું જીંદગી જીવવા તરફ એક પગલું.
દ્વારા Rutvik Prajapati

કહેવાય છે જીંદગી ને સમજવી અઘરી છે પણ સમજવા કરતા તેને જીવાય તો તે સરળ છે. આપણે તેને સમજી વિચારી જીવવા ના પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ ક્યાંક આપણી ...

Life Tips In Gujarati - 1
દ્વારા Ashish

આ એક અલગ અધ્યાય છે, બસ ખાલી એક વાંચવાનું અને અમલ માં મુક્વાનું વિચારવાનુ, પ્રભુ તમોને બહુજ શક્તિ આપશે, જીવન માં પરિવર્તન આવશેજ તે નક્કી છે, પછી તમારે ...

શ્રીમદ ભાગવત ગીતા શું કહે છે
દ્વારા Urmeev Sarvaiya

અનંત અવિસ્મરણીય અનુભવ એ માત્ર અને માત્ર શ્રીમદ્ ભગવત ગીતા ના જ્ઞાન સાગર જ માથી ઉદ્ભવે છે: કલ્પના અને વિચાર એ ભવિષ્ય છે. ત્યાગ અને સમર્પણ એ ભૂતકાળ છે. ...

માનવ જીવન ની સફળતાની ચાવીઓ
દ્વારા Ashish

માનવ જીવન ની સફળતા ની ચાવીઓ :_______________________________*શું ભગવાન આપણી સાથે જબરદસ્તી કરે છે?* ભગવાન કદિ આપણા માથા પર બંદૂક રાખીને નથી કહેતા કે , આજથી તમારે મારી ભક્તિ કરવી ...

Sign
દ્વારા Kiran

જ્યારે વાત મિત્રો ,સગા સંબંધીઓની હોય, વાત ભાઈ બેનની હોય ત્યારે કવિતા અને ગીતમાં પ્રેમ અને આભાર વ્યકત કરી શકાય પણ વાત જ્યારે મા બાપની આવે ત્યારે કર્મ અને ...

પૈસો જ બધુ નથી...
દ્વારા Shubham Dudhat

પૈસા... માનવીની જીવન પ્રણાલીની એક મહત્વની કડી... જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી બનતું એક મહત્વનું પાસું.  ક્યારેક એમ થાય કે પૈસા જ બધું જ છે. કારણ કે, દરેકને પોતાના જીવનમાં ...

ભગવાન - ધાર્મિક ડર કે સત્ય ?
દ્વારા Mr Gray

" આટલાં ધર્મ, આટ-આટલાં સંપ્રદાયો અને છતાં માણસ દુઃખી, Why can't religion solve problems of human kind ?" "Cause none of Religion talk about you, your life and how ...

કલ આજ ઓર કલ
દ્વારા Nirav Chauhan

કેવું છે આજ કાલ નઈ.. આજકાલ લોકો પોતાના એક્સપ્રેસન અને ફીલિંગ્સ બતાવા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ની રીલસ નો સહારો લેવો પડે છે. એમ કહી એ તો બધાના દિલ ઓનલઈન ...

જીવનમાં બદલાવ લાવવાની જરૂર કેમ ? અને બદલાવ કેવી રીતે લાવવો
દ્વારા Hemant Pandya

શરૂઆત લાગણી ભાવના રાગ દ્રેષ થી કરીએ આજે, રાગ એટલે પ્રેમ કે લાગણી કે ગમવું , અને દ્રેષ એટલે નફરત કે અણગમોહવે સભજી લઈ એ ખુદનો દાખલો સમજીનેજઘડીકમાં માઠું ...

ગુરૂ વાણી
દ્વારા Hemant Pandya

મન મરે માયા મરે મર મર જાયે શરીર, આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર,અધુરા શબ્દો પુરા કરૂ, આશા તૃષ્ણા રહીત અને સમભાવી બનવું,એ પહેલો મોક્ષ છે, કોઈ ...

આત્મ સમર્પણ
દ્વારા Hemant Pandya

હે ભગવંત કેટલા આંખ આડા કાન કરૂં દમ ધુટે મારો હવે આ ધરા પરઅધર્મ અનીતી ઈર્ષ્યા બીજાનું અહીત કરતા આ ધરા ના લોકો,ત્રાહીમામ ત્રાહીમામ ત્રાહીમામકેવી રીતે રોકું આ સંસાર ...

શિક્ષણ અને જીવનઘડતર
દ્વારા DIPAK CHITNIS. DMC

શિક્ષણ અને જીવનઘડતરમનુષ્ય જીવનને સર્વાંશે ‘સત્યમ, શિવમ્ સુંદરમ’ બનાવવાનો પાયો કેળવણી હોવાનો તેમનો મત હતો. એને અનુલક્ષીને જ તેમણે આટલી કેળવણીની સંસ્થાઓ અને ભવનો રચ્યા હતા.શિક્ષણ અને ઘડતર આ ...

શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી
દ્વારા Soni Bhavin

શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી        વિશ્વના જેટલા પણ મહાન લોકો થયા છે એ આજીવન વિદ્યાર્થી રહ્યા છે પોતાની આવડત અને બુદ્ધિ ચાતુર્યથી  વિશ્વને અવનવી ભેટ આપનાર  લોકો હંમેશા નવું ...

બધા લઇ ગયા હું રહી ગયો
દ્વારા DIPAK CHITNIS. DMC

ફોમો’ (ફીઅર ઑફ મિસિંગ આઉટ). ‘બધા લઈ ગયા ને હું રહી ગયો’ જેવી આ મનઃસ્થિતિ નવી નથી, પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે ઍપ્સે એને વેગ આપ્યો છે. જેમ કે, ...

હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયા
દ્વારા Mital Patel

હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયાખાખરનાં પાને એ... કોતરણી કોણે કરી હશે..... તે શુષ્ક જીવતરને ..‌આકૃતિ કોણે જડી હશે...!!તૂટી ગયેલ પાંદડામાંથી ચળાતો.. કિરણ પુંજ.... તે જીજીવિષા ને ...

અંગત ડાયરી - આપણે દુઃખોને કેમ પકડી રાખ્યા છે?
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : આપણે દુ:ખોને પકડી કેમ રાખ્યા છે? ©લેખક : કમલેશ જોષીએક વડીલે કહ્યું, "દુ:ખોએ આપણને નહિ આપણે દુ:ખોને પકડી રાખ્યા છે." તમે સમજ્યા? હું તો સમજતો હતો કે ...

આનું નામ જિંદગી...
દ્વારા Hiren Manharlal Vora

આનું નામ જીંદગી...જન્મ થી મરણ વચ્ચે નો સમય જે રીતે જીવાય એનું નામ જિંદગી, જિંદગીના અલગ અલગ મુકામે આપ્તજન જે લાગણી પ્રેમ વરસાવતા હોય છે તે થોડા વિભિન્ન પ્રકાર ...

કલ્યાણ વત્સું
દ્વારા Hemant Pandya

ૐ શ્રી આત્માનંદ નીર્વાણ : ભગવંત પરમહંસ ભગવાન , હે શક્તિ માતા અને શીવ પીતા ,મને આ વીકારી તમો ગુણી સંસાર થી અછુતો અલગ રહેવામાં મદદ કરજે, જયા જોઉં ...

જ્ઞાન અમૃત
દ્વારા Hemant Pandya

આત્મહંસ: જીવનમાં રોજે રોજ નવું શીખવા મળે છે, પણ મહત્વ ને બે વાતો, ક્ષમા પરમો ધર્મ, અને બીજુંધૈર્યક્ષમા ની ભાવના હોય ત્યા સહનશીલતા કે સહનકરવાની વાતજ ન આવે, પ્રેમ ...

ગુરૂ ની ગતી ન્યારી (કલ્યાણ કેવી રીતે)
દ્વારા Hemant Pandya

પરમહંસ જીવ આત્મા હંસહેમંત: બસ આટલી કૃપા રાખજો ગુરૂ દેવ કે જેમ સંસાર અને સંસાર ના લોકો માંથી મન નીકળી ગયું, નાશવંત આ સૃષ્ટિ થી નીકળી પરે મન લાગ્યું ...

અંગત ડાયરી - જીવનનું ચકડોળ
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : જીવનનું ચકડોળ ©લેખક : કમલેશ જોષીમેળો એટલે બાળકો, યુવાનો માટે જાણે પૃથ્વી પર ઉતરી આવેલું સ્વર્ગ. ઢીંગલા, ઢીંગલી, પે-પે વાગતા પિપૂડા, ફુગ્ગાવાળો ફેરિયો, ચોકોબાર-મેંગોડોલીનો સ્ટોલ, ભેળ, રગડા ...

અંગત ડાયરી - વસવસામાંથી મુક્તિ મેળવો.
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : વસવસામાંથી મુક્તિ મેળવો.©લેખક : કમલેશ જોષીભવિષ્ય વિશેની આપણી કલ્પનાઓ કે ધારણાઓ મહદ અંશે નેગેટિવ હોય છે. એક મિત્ર હંમેશા ચિંતાતુર જ રહેતો. નવમું ભણતો ત્યારથી દસમા ધોરણમાં ...

ૐ વિષે વિશેષ જાણકારી
દ્વારા Hiren Manharlal Vora

ૐ મહામંત્ર ની ઓળખ નો એક નાનો પ્રયત્ન ૐ પોતે જ એક મહા મંત્ર છે ૐ - થકી જીવન ૐ - થકી બ્રહ્માંડ નુ સર્જનૐ - થકી બ્રહ્માંડ નુ ...

નવકાર મંત્ર ની સરળ શબ્દ મા ઓળખ
દ્વારા Hiren Manharlal Vora

નવકાર મંત્ર ની તાકાત....અને મતલબ..એક નાનો પ્રયાસ મહામંત્ર ને સરળ ભાષા મા સમજાવવા નો...સૌ પ્રથમ નવકાર મંત્ર એટલે નમસ્કાર,બીજું કે નવકાર મંત્ર કોઈ એક ધર્મ, એક નાત, જાત, માટે ...

શ્રીમદ્ ભગવદ્ગીતા
દ્વારા Alpa Bhatt Purohit

શ્રીમદ્ ભગવદ્ગીતાઅધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ श्र्लोक १धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।।શ્લોક ૧ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સુવ:, મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ્ કુર્વત સંજય. અર્થ ધૃતરાષ્ટ્રે પૂછ્યું: હે ...