પ્રોફેશનલ લાઈફમાં એક પિડિયાટ્રિશ્યન છું. પણ અરબન ગુજરાતી વાર્તા લખવી અને લોકો સુધી પહોંચાડવી એ જ મારુ પેશન છે. કનૈયાલાલ મુનશીજી અને ખાસ કરીને તેમની રચના ગુજરાતનો નાથ મારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે. હેલ્યુસિનેશન નામની મારી નવલિકા પુસ્તક રૂપે પ્રકાશિત પણ થઈ છે. મારી ૪ નવલિકાઓને દિવ્ય ભાસ્કરના રસરંગ કૉલમમાં સ્થાન મળ્યું છે.મારી વાર્તાની ફિડબેક તમે મને આ નંબર અથવા આ મેઈલ વડે પહોંચાડી શકો છો. વાચકો હંમેશા મને સ્ટોરી લખવા માટે પ્રેરણા આપે છે. 9033017586 udavatherat93@gmail.com

    • (19)
    • 1.7k
    • 1.7k
    • 1.6k
    • 1.9k
    • 2.1k
    • 1.4k
    • 1.8k
    • 2.1k
    • 2.1k
    • 2k