શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં ...
ગિજૂબાઈ બાધેકાની વાર્તાઓની ભાવના (સાદગી, સંસ્કાર, બાળકોની સમજ અને રમૂજી શૈલી)ને આધુનિક યુગ પ્રમાણે બદલીને નવી વાર્તાઓ લખુ છું.પ્રત્યેક ...
મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી ...
કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના ...
દોસ્તો હું શૈલેષ જોશી ફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે. અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના ...
સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી. બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ...
આ કથાનું મુખ્ય પાત્ર અંશ છે, જે કોલેજમાં નવો વિદ્યાર્થી છે. અરવી, જે સ્માર્ટ અને નિર્ભય છે, તેને મળવા ...
બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા ...
આજે બે વર્ષ થયા મમ્મીના મૃત્યુ પામે. સમીર મમ્મીના ફોટા સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી આંસુની ધાર આવવા લાગી.પણ એ ...
અત્યાર સુધીની મારી તમામ વાર્તામાં કોઇક ને કોઇક બોધ પાઠ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ વખતની આ વાર્તામાં ...
આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. ********************** તા. ૧૬મી ઑગસ્ટ ...
નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા ...
" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. ...
બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો. એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ ...
(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને ...
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું ...
પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ ...
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા ...
જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર વ્યક્તિના મુખે ...
“...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ ...