મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી ...
" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. ...
આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. ********************** તા. ૧૬મી ઑગસ્ટ ...
નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા ...
બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો. એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ ...
(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને ...
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું ...
પ્રસ્તાવના લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ ...
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા ...
જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર વ્યક્તિના મુખે ...
“...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ ...
આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ અને અંતરપટના અનેક સવાલ, વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ, અશ્રુ ભીની આંખે ફરી ...
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો ...
સંક્રાંતિની સવારના સાડાદસ વાગેલા. આજે તો પવન પણ ખૂબ અનુકૂળ હતો. સવારની ઠંડી થોડી ઓછી થઈ હતી એટલે મારી ...
નાના છેવાડાના ગામોમાં હાલમાં ગામની જનતાને અવરજવર માટેનું સાધન એસ.ટી. બસ જ છે. અને તેમાંય દિવસમાં એકાદ બે સમય ...
? ચાલ જીવી લઈએ - ૧ ? કોણ છે...??? દરવાજો બંધ કરતા કરતા ...
આ મારી first story છે, જે હુ આપના સમક્ષ રજુ કરી રહયો છુ........ મે કયારે પણ વિચારીયુ જ ન ...
મોડી રાત્રે ' આશીર્વાદ' બંગલોમાં આશિષ અને રુચિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો. ...
હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો ...
અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ ...