રાજધર્મનો અમર પાઠહિમાલયના દક્ષિણ ભાગ માં વસેલું એક અતિ પ્રાચીન ગુરુકુલ હતું. આસપાસ નદીની કલકલ, વનરાજીની સુગંધ અને આકાશમાં ...
જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ બે પ્રકારે હોય છે. ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 60શિર્ષક:- ભ્રષ્ટ હો ગયાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી ...
જૈન સાહિત્યમાં મેઘકુમાર, શ્રેણિક કુમાર (બિંબિસાર રાજા) અને હાથી વિષયક વાર્તાઓ બહુ જ પ્રસિદ્ધ છે.1️⃣ મેઘકુમારની વાર્તા (ત્યાગ અને ...
આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ ...
હાર્દિક: નમસ્કાર મિત્રો! કેમ છો? સ્વાગત છે તમારા આત્માને જગાડતા અને મનને શાંત કરતા પોડકાસ્ટ ‘ગીતા: સવાલ તમારા જવાબ ...
મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્ત્રનું વાંચન, સત્સંગ, ભક્તિ કે ધાર્મિક ક્રિયાઓ ...
સમય ના અવષેશોભાગ 2લેખિકાMansi DesaiShastriસીડીઓ ઉતરી રહેલા બૂટના અવાજો લેબની સ્ટીલની દિવાલોમાં પડઘાઈ રહ્યા હતા. આર્યન અને મનુ પાસે ...
સમય ના આવસેશોલેખિકાMansi DesaiDesai MansiShastriકચ્છના સફેદ રણની ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો. ચારે બાજુ મીઠાની સફેદ ચાદર પથરાયેલી ...
આજના ઝડપી બદલાતા વિશ્વમાં, જ્યાં ટેક્નોલોજી અને સંચારના સાધનોએ માનવજાતને એકબીજા સાથે વધુ નજીક લાવી દીધી છે, ત્યાં એક ...
જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો ...
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે જેનું ધર્મ પુસ્તક બાઇબલ છે જેમાં આમ તો ધર્મનાં સ્થાપક ઇસુ મસીહનાં ...
આંધ્રપ્રદેશમાં આવેલ સુંદરી શક્તિપીઠને શ્રીપર્વત શક્તિપીઠ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કુર્નૂલ જિલ્લાની નજીક આવેલું છે, જ્યાં ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 59શિર્ષક:- અહિંસાવાદની વિકૃતિલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી ...
લગ્ન કરનારાઓ માટે કોઈ કોલેજ નથી હોતી, જેમાંથી ભણીને પાસ થાય તેને ‘આદર્શ પતિ’ કે ‘આદર્શ પત્ની’નું સર્ટિફિકેટ મળે. ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 58શિર્ષક:- 1962નું યુદ્ધલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી ...
ગોકુલમાં આજ બહુ ઉજાસ હતો.નંદભવનમાં બધાં ગોપાલ-ગોપીઓ ભેગા થયા હતા,કારણ કે આજે એક વિશેષ દિવસ હતો.ગોકુલમાં ગણપતિ બાપાનો પ્રથમ ...
જીવન હેતુસર હોવું જોઈએ. જેમ પેટ્રોલ નાખ્યા પછી કોઈ એન્જીનને ખાલી ચલાવ ચલાવ કરીએ તો એ મિનિંગલેસ (અર્થહીન) નીવડે ...
આપણને યાદ અપાવે છે કે પવિત્રતા હંમેશા જોરથી કે ભીડથી ભરેલી હોતી નથી; ક્યારેક તે શાંતિમાં, તમારા પગ નીચેની ...
આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા' પાડી દયે, એટલે જ એ બંનેએ ...
દેવી-લક્ષી શક્તિ સંપ્રદાયમાં વારાહી વધુ પૂજનીય છે, પરંતુ શૈવ સંપ્રદાય (શિવના ભક્તો) અને વૈષ્ણવ સંપ્રદાય (વિષ્ણુના ભક્તો) માં પણ. ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 57શિર્ષક:- શ્રી હરિરામ શુકલલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી ...
નિલક્રિષ્ના: "કાલે સાંજે આપણે છુટાં પડ્યાં પછી મેં મારી ઝુંપડીમાં બાબા આર્દપાસે પૃથ્વી વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનાં આ ...
---⭐ “માધવની માયા — વિનયની કહાની”ગામના એક નાના ઘરમાં વિનય રહેતો.સાદો, દિલનો સારો, હંમેશા દરેકને હસાવતો…પણ એને પોતાના જીવનમાં ...
નારાયણી શક્તિપીઠ એ સ્થાન છે જ્યાં સુદર્શન ચક્ર દ્વારા દેવી સતીના શરીરના ટુકડા કરવામાં આવતા તેમના ઉપરના દાંત પડી ...
સ્પર્ધા કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે નક્કી થઈ શકે કે સ્પર્ધા સારી છે કે નુકસાનકારક.જો સ્પર્ધા તંદુરસ્ત ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 56શિર્ષક:- નેગીલામાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 55શિર્ષક:- જૈનદર્શનનું અધ્યયનલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી ...
જીવ માત્ર સુખને ખોળે છે. પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં, સિનેમા જોવા કે નાટકમાં જાય, પણ વળી પાછું ...
ઉત્તર પ્રદેશમાં ઉમા શક્તિપીઠ એ વૃંદાવનમાં કાત્યાયની પીઠ છે, જે દેવી કાત્યાયની (જેને ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે) ...