Ronak Trivedi ની વાર્તાઓ

ઇશોપનિષદ મંત્ર ૩ - શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો

by Ronak Trivedi
  • 2.9k

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ | તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || ૩ || (યજુર્વેદ ૪૦.૩) આપણે ...

ઇશોપનિષદ મંત્ર ૨ – આનંદ અને સફળતાનો એકમાત્ર ઉપાય

by Ronak Trivedi
  • 3.9k

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ | એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 || (યજુર્વેદ ૪૦.૨) ઇશોપનિષદનો આ ...

ઇશોપનિષદ મંત્ર ૧ - ગતિશીલ જગત અને ગતિશીલ જીવન

by Ronak Trivedi
  • 6.5k

ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ | તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 || (યજુર્વેદ ૪૦.૧) ઇશોપનિષદના ...

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ 4

by Ronak Trivedi
  • 3k

પ્રશ્ન: ષષ્ટ સંપતિ શું છે? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા આ છ ગુણો ષષ્ટ સંપતિ કહેવાય છે. ...

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૩

by Ronak Trivedi
  • 2.4k

પ્રશ્ન: મને એ સમજાય ગયું કે અજ્ઞાનતા દુર કરવાથી જ મુક્તિ મળે છે. શું આ કારણે મોક્ષ મેળવવા માટે ...

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

by Ronak Trivedi
  • 3.2k

પ્રશ્ન: જીવાત્મા મુક્તિ અવસ્થામાં કેટલા સમય સુધી રહે છે? મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય ...

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૧

by Ronak Trivedi
  • 2.9k

પ્રશ્ન: મુક્તિ અથવા તો મોક્ષ કોને કહે છે? મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. મુક્તિ એટલે એ સ્વતંત્રતા કે જેની ...

કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

by Ronak Trivedi
  • (4.7/5)
  • 3.3k

પ્રશ્ન: આપણને પાછલો જન્મ કેમ યાદ નથી રહેતો? કારણ કે મોક્ષ મેળવવા માટે માટે પાછલો જન્મ યાદ રહેવો જરૂરી ...

કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

by Ronak Trivedi
  • (4.2/5)
  • 8.4k

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે? ૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે. ૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં ...

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

by Ronak Trivedi
  • 2.6k

પ્રશ્ન: તો પછી ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ જીવાત્માઓને સીધો જ મોક્ષ ...