લેપાક્ષી મંદિરઆ જગ્યા આમ તો આંધ્રપ્રદેશમાં સત્યસાઈ જિલ્લામાં આવેલી છે પણ બેંગલોરથી માત્ર દોઢ કલાકના અંતરે છે. હું કાર ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- મેજીક માઉન્ટેઈન, લોનાવલા, પૂણે.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. તારીખ:- 5 ઑકટૉબર 2025.વાર:- રવિવાર.આ દિવસ એટલે ...
મુંબઈ 2025મોહમયી, સ્વપ્નનગરી વગેરે ઘણું કહેવાતી આ નગરનાં જોવાલાયક સ્થળો તો અનેક છે.અમને બાળપણમાં ભણવામાં આવતું કે મુંબઈમાં જોવા ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ભાનગઢ કિલ્લોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારત એક એવો દેશ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. ...
જગન્નાથપુરી ધામ श्रीक्षेत्रं पुरुषोत्तमं यत्र तिष्ठति विश्वरूपी। नीलाचले हरिः साक्षात् सर्वं विश्वं समन्वितम्॥ સ્કંદ પુરાણમાં જગન્નાથપુરીને ‘શ્રીક્ષેત્ર’ અથવા ‘પુરુષોત્તમ ...
અટલ ટનલ, સ્પીતિમારા ગુડગાંવ સ્થિત પુત્રે એપ્રિલ 2025 માં મનાલી અને સાથે અટલ ટનલ દ્વારા લાહુલ સ્પીતિ ની મુલાકાત ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- વીજળી મહાદેવ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણાં દેશમાં અનેક ચમત્કારિક જગ્યાઓ આવેલી છે. આમાંની જ એક ...
વહેલી સવારે અચાનક પત્ની સાથે સાપુતારા જવાનો અને વસંતમય વાતાવરણમાં ખોવાઈ જવાનો વિચાર આવતા મને બંને પ્રેમી યુગલ અમારી ...
બેક વોટર ટુર કેરાલાઆ ટૂર વિશે ઘણા લોકોને, હું ગયો ત્યારે ખબર નહોતી. લોકો એર્નાકુલમ અને કોચીન વચ્ચે માછીમારોની ...
સફારી !! જંગલ સફારી મેં કરી હતી મારા જંગલી મિત્રો ...
કેરાલા પ્રવાસની શરૂઆત અમે ત્રિવેન્દ્રમથી કરી.ત્રિવેન્દ્રમઅમે મદુરાઇથી રાત્રે 12 વાગે ઉપડતી ટ્રેનમાં સવારે 6 વાગે તીરુઅનંતપુરમ અથવા ત્રિવેન્દ્રમ પહોંચ્યાં. ...
મીનાક્ષી મંદિર, મદુરાઈમીનાક્ષી અમ્માન મંદિર, ભારતના તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં આવેલું એક ભવ્ય મંદિર સંકુલ છે. લોકવાયકાઓ મુજબ તો એ ...
કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના વર્ષો અગાઉ કરેલા પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ ઘણું આજે બદલાઈ ગયું ...
ગિરનારજૂનાગઢ શહેરની ભાગોળે આવેલ આ પર્વત વિશે ખૂબ લખાયું, કહેવાયું છે. જૂનાગઢ નજીક સાસણ કે આંબરડી જેવી જગ્યાએ સિંહ ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ગણદેવી.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકો.મારી આ ધારાવાહિકમાં હું તમને ઘણી બધી જગ્યાએ ફરવા લઈ ...
હું મારી યાદશક્તિ મુજબની પહેલી 1962ની અને છેલ્લે કરેલ 2024 ઓક્ટોબરની રેલ યાત્રાની વાત કરીશ.તો પહેલી યાત્રા યાદ આવે ...
કુંભ મેળાની મુલાકાતહું પોતે કુંભ મેળામાં જઈ શક્યો નથી પણ આ અનુભવ મારા ભાઈ તુષાર અંજારિયાનો અહીં વર્ણવું છું. ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- પા, ભાવનગર જિલ્લો.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણો દેશ માત્ર સંસ્કૃતિ અને ધર્મ કે જ્ઞાતિ માટે ...
કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ્રદ્ધાળુ કુંભ પર્વ સ્થળ પર હરિદ્વાર, પરયાગ, ઉઝૈન અને ...
મહાત્મા મંદિર, ગાંધીનગરગાંધીનગર ખાતે આકાર પામેલું આ અદભુત સ્થાપત્ય હજુ જોયું ન હતું. કેટલીક સાઈટ એ સોમવારે બંધ રહે ...
રોડ ટુ હેવન, કચ્છસફેદ રણ જોવા અમે 2012 માં ગયેલ ત્યારે તો ભુજ DSP ઓફિસમાંથી અને BSF ની રણ ...
લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વરમાં તો સરસ વ્યવસ્થા હતી પણ નીચે મોટાં કમ્પાઉન્ડમાં ...
માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વરઘણા લાંબા સમયથી કચ્છના અંતિમ છેડાઓ જોવાની ઇચ્છા હતી તે માટે રોડ ટુ હેવન એક ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય અને વનરાજી લીલીછમ હોય, ...
વારાણસીનાં જોવાલાયક સ્થળોઅમે તો વારાણસી 3 રાત અને બે દિવસ રહેલ. એક દિવસે રાતે 8.30 ના ટ્રેન પહોંચે, બીજી ...
મુસાફરોના નામરોહિતરણજીતસમીરજયેશમાધેશઅમે બે હાર્દિકનવલા નોરતાનું છેલ્લું નોરતું હતું.આગલા દિવસે પાર્ટીપ્લોટમાં ગરબા જવાનો પ્લાન બન્યો હતો.પણ અમારો ઇતિહાસ સાક્ષી છે ...
પ્રસ્તાવના સ્પીતી વેલી ની અમારી રોમાંચક સફર વિષેનું મારૂ લેખન મારી પત્ની ધવલ, પુત્ર આરવ તથા મારા જિગરજાન મિત્રો ...
મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્રેમ મંદિર વગેરે જોવા ગઈકાલે સવારથી સાંજ ગયાં.ગુડગાંવ થી 8 વાગે નીકળી ...
અમે દિલ્હીથી 630 કિમી દૂર આઠ કલાકમાં પહોંચાડતી વંદેભારત ટ્રેન દ્વારા વારાણસી મુખ્યત્વે ખાસ કાશી વિશ્વનાથ મંદિર જોવા જ ...
પાર્ટીશન મ્યુઝીયમ, અમૃતસર.અમૃતસરમાં શહેરની વચ્ચોવચ્ચ મહારાજા રણજિતસિંહનું ઊંચું પૂતળું અને ફુવારો છે. એની ડાબી બાજુ સુવર્ણમંદીર જવાનો રસ્તો અને ...