ગુજરાતના ઇતિહાસમાં સંવત ૧૫૪૬થી ૧૫૮૧ સુધીનો સમય ખૂબ જ અશાંતિભર્યો અને પડકારરૂપ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે ...
એક તલવાર અને સાફા સામે બેસેલી વાણી એ ઘરચોળું ઓઢ્યું હતું. રૂપ અને ગુણમાં કંઇજ ખામી ન નીકળે એતો ...
પરિચય તાજેતરના ભૂતકાળમાં, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલું આંદોલન એક મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય ઘટના તરીકે ઉભરી આવ્યું ...
રાજકુમારી સંધ્યા આજે સાંજના સમયે, એ જ બારીએ રોજની જેમ આવીને ઉભી છે. પરંતુ, આજે તેની નજર આથમતા સૂર્ય ...
એક તરફ સુર્યાંશને ગુપ્તચરે ચંદ્રમંદીરનું રહસ્ય જણાવ્યું બીજી તરફ મદનપાલને તેનાં પિતા ગ્રહરિપુએ તેના પૌરાણિક ખજાનાની વાત જણાવી.રાજા પાસેથી ...
“વિનય... વિનય! (ધીરેથી અવાજ વધી ગયો.)” માહિ વિનય પાસે આવી પહોંચી.“સોરી માહિ હું હજુ સુધી તેને નથી શોધી શક્યો.” ...
ચંદ્રમંદિરનું રહસ્યઘણાં સમય પહેલા સુર્યવંશી રાજાઓ અહીં રાજ કરતા હતાં. તે સમયે બંગાળ અડધું દરિયામાં હતું. પાંડુઆ સુર્યવંશીઓની રાજધાની ...
“એટલે રાજ્યને સંકટમાંથી બચાવી શકીશું?”“હા! પરંતુ એ પહેલાં તારે પાંડુઆની પાછળ આવેલા એ જંગલોમાં જવું પડશે.”“તે જંગલમાં તો ચંદ્રવંશી ...
બીજા દિવસે“રાજા ગાંડો થઈ ગયો છે કે શું?” એક વૃદ્ધ બોલ્યો.“કેમ શું કર્યું રાજા એ?” તે વૃદ્ધની પત્ની બોલી.“શું ...
સાંજસાંજના સમયે સંધ્યા ખીલી છે. ચારે તરફ ચકલી ઓ જ ચકલીઓ ઉડી રqહી છે. ઝડપથી પંખ ફડફડાવી રહેલી મહેલની ...
સવારॐ सूर्याय नम: ।ॐ सूर्याय नम: ।। બે હાથ વચ્ચે એક સોનાની કળશ પકડીને એક સુંદર સ્ત્રી સરોવર કિનારે ...
"કાઠી ના પાળિયાંનું મહત્વ"એક શૌર્યપૂર્ણ સંસ્કૃતિનું પથ્થર પર લખાયેલું ઇતિહાસ.ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં, આપણે ક્યાંક તો રસ્તાની ...
પ્રસ્તાવના: મધુરાથી દ્વારકા સુધીની યાત્રા – કેવળ ભૂગોળ નથી, તે ઐતિહાસિક ધર્મયાત્રા છેશ્રી કૃષ્ણ માત્ર ભક્તિપૂર્વક પૂજાવેલ દેવતા નથી. ...
જન્માશ્ઠમીના પાવન પર્વે આખું ભારત જ્યારે ઘંટ ઘડિયાળ, ભજન અને ઝાંઝ-મૃદંગ સાથે કાન્હાને યાદ કરે છે, ત્યારે તે માત્ર ...
એક ઐતિહાસિક વિહંગાવલોકન મેર સમાજ એ ગુજરાતના ગૌરવવંતા ક્ષત્રિય રાજપૂત સમાજનો એક અભિન્ન અંગ છે. ઇતિહાસના પાનાંઓ ઉથલાવીએ તો ...
જ્યારે પણ આપણું મન આંદોલિત થાય, જીવન પ્રશ્નોથી ઘેરાય અને અસત્યના વધતાં પ્રભાવી પડછાયાં વચ્ચે સત્યના પથ પર ચાલવાની ...
પોરબંદરથી લગભગ ૩૫ કિલોમીટર દૂર, બરડા ડુંગરની ગોદમાં આવેલું મોડપર ગામ તેના અતિ જર્જરિત પણ ઐતિહાસિક કિલ્લા માટે જાણીતું ...
રાજપૂતોનો ઇતિહાસ શૌર્ય, બલિદાન અને ગૌરવથી ભરેલો છે. આવા જ એક વીર રાજપૂત હતા વિસાજી ગોહિલ, જેમનો ઇતિહાસ આજે ...
શ્રીકૃષ્ણ એ માત્ર એક પુરાણપાત્ર નથી. તેઓ એવો જીવંત સંદેશ છે કે જે દરેક યુગમાં લાગુ પડે છે. આજની ...
“અરે તેને ક્યાં ગુજરાતી આવડે છે. ટેનસન નોટ યાર.” હસ્તા-હસ્તા રોમ બોલ્યો.“પણ તું સમજને ગમે ત્યાં ગમે તે કહી ...
હવે તે બંન્ને શાંતિથી બેસી ગઇ હતી. એ સમયે માહીની નજર જીદના હાથ ઉપર પડી. તેના હાથમાં એ જ ...
બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો “ટીટી-ટીટ… ટીટી-ટીટ… ટીટી-ટીટ...” લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી ...
અર્પણમારા માતા-પિતાને....પ્રિય વાચકોને.આભારવાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.મારી અર્ધાંગિનીનો આભાર કે ...
તેથી દેવ ગુસ્સામાં આવીને સુદેશને કહ્યું - "કાકા !!! મને લાગે છે કે તમે ફક્ત સમય પસાર કરી રહ્યા ...
પ્રસ્તાવના સૌરાષ્ટ્રની ધરતીએ અનેક વીર યોદ્ધાઓ અને સત્ય માટે લડનારા બહારવટિયાઓને જન્મ આપ્યો છે. આ ભૂમિના કણ-કણમાં ખાનદાની અને ...
પ્રસ્તાવના: ગુજરાતની ધરતી, જેણે અનેક વીર ગાથાઓ અને સંઘર્ષોને પોતાની અંદર સમાવ્યા છે, તેણે સમયાંતરે પોતાની અસ્મિતા અને ગૌરવની ...
સૌરાષ્ટ્રની ભૂમિ, જે પોતાની ખમીરવંતી પ્રજા અને ઐતિહાસિક વારસા માટે જાણીતી છે, તેના પેટાળમાં અનેક રસપ્રદ કથાઓ ધરબાયેલી છે. ...
આ માહિતી ગોહિલ પરિવારના રાજવંશના બારોટજી દ્વારા મૂળ રાજસ્થાનના કેસરપુરા ગામ (પચ્છેગામ) પીપરાળીવાળા પાલીતાણા સ્ટેટના ચોપડામાંથી પ્રાપ્ત થયેલ છે, ...
જાફરાબાદ તાલુકાના હૃદયસમા હેમાળ ગામની મધ્યમાં, રાણીંગભાઈ વરૂની મેડીને ઉત્તરાદે બજારમાં ત્રણ ખાંભીઓ અને એક છગો આજે પણ ઊભા ...
પ્રસ્તાવના: ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલી સાણા ડુંગરની ગુફાઓ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ છે. આ ગુફાઓનો ...