Buraai na Baadshah no ant book and story is written by Vishnu Dabhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Buraai na Baadshah no ant is also popular in પૌરાણિક કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બુરાઈ ના બાદશાહ નો અંત - નવલકથા
Vishnu Dabhi
દ્વારા
ગુજરાતી પૌરાણિક કથાઓ
આ નલકથામાં જે પાત્રો છે તે કાલ્પનિક છે
એક સમયની વાત છે જ્યારે ધરતી પર રાક્ષસ અને દેવો ની માન્યતા માનવામાં આવતી હતી તે સમય ની વાત છે
બુરાઈ નો બાદશાહ કશ્યપ અને સચ્ચાહી નો રક્ષક યાદવ નેમની આ વાર્તા છે
કશ્યપ પહેલા તો સાધારણ માણસ હતો અને ગામ લોકો ની મદદ પણ કરતો અને પોતાનું જીવન સુકે થી વિતાવતો, ગામ લોકો પણ કશ્યપ નું બહુ જ ધ્યાન રાખતા અને તેના પરિવાર ને સુખેથી તે ગામ રહેવા દેતા હતા તેથી કશ્યપ પણ સુખેથી રહેતો હતો
કશ્યપ ખૂબ તાકતવર હતો એટલે ગામ લોકો ની બધીજ સમસ્યા થી બચાવતો હતો કારણ કે કશ્યપ નું ગામ જંગલ ની પાસે હતું તેથી જંગલી જાનવરો ખૂબ જ હેરાન કરતા હોવાથી કશ્યપ તે ગામવાળા ઓને અવાર નવાર તેનાથી બચાવતો હતો
આ નલકથામાં જે પાત્રો છે તે કાલ્પનિક છે એક સમયની વાત છે જ્યારે ધરતી પર રાક્ષસ અને દેવો ની માન્યતા માનવામાં આવતી હતી તે સમય ની વાત ...વધુ વાંચો બુરાઈ નો બાદશાહ કશ્યપ અને સચ્ચાહી નો રક્ષક યાદવ નેમની આ વાર્તા છે કશ્યપ પહેલા તો સાધારણ માણસ હતો અને ગામ લોકો ની મદદ પણ કરતો અને પોતાનું જીવન સુકે થી વિતાવતો, ગામ લોકો પણ કશ્યપ નું બહુ જ ધ્યાન રાખતા અને તેના પરિવાર ને સુખેથી તે ગામ રહેવા દેતા હતા તેથી કશ્યપ પણ સુખેથી રહેતો હતો
જ્યારે કશ્યપ પોતાની શક્તિ ને જાળવી અને સારી રીતે ઉપયોગ કરવા માટે તે તપ કરવા બેસે છે ત્યારે યાદવ અને વિક્રમ ત્યાં આવે છે પણ કશ્યપ તો તપ કરવા બેસેલો હોવાથી તેના પર વાર તો કરી શકતા ન હતા ...વધુ વાંચોકે તેઓ બંને જણા સચ્ચાઈ ના રક્ષક હતા એટલા માટે તે પણ કશ્યપ ની ગુફા આગળ બેશી અને તે પણ તપ કરવા બેસી જાય છે ત્યારે આ વાત દેવતા ઓને ખબર પડે છે એટલે તે વિક્રમ ની શક્તિ પાછી લઈ લે છે તેઓ ને એમ લાગ્યું કે વિક્રમ કશ્યપ ની સાથે મળી ગયો છે અને ભગવાન શિવે આવું નહી
આ નલકથામાં જે પાત્રો છે તે કાલ્પનિક છે એક સમયની વાત છે જ્યારે ધરતી પર રાક્ષસ અને દેવો ની માન્યતા માનવામાં આવતી હતી તે સમય ની વાત ...વધુ વાંચો બુરાઈ નો બાદશાહ કશ્યપ અને સચ્ચાહી નો રક્ષક યાદવ નેમની આ વાર્તા છે કશ્યપ પહેલા તો સાધારણ માણસ હતો અને ગામ લોકો ની મદદ પણ કરતો અ ને પોતાનું જીવન સુકે થી વિતાવતો, ગામ લોકો પણ કશ્યપ નું બહુ જ ધ્યાન રાખતા અને તેના પરિવાર ને સુખેથી તે ગામ રહેવા દેતા હતા તેથી કશ્યપ પણ સુખેથી રહેતો હતો